સાત પ્રાચિન અજાયબીઓ
અજાયબી
|
બાંધકામ સમય
|
બનાવનાર
|
નોંધવાલાયક મૂદ્દાઓ
|
પતન સમય
|
પતનનું કારણ
|
૨૫૮૪-૨૫૬૧ ઇ.પૂ.
|
હયાત
|
---
|
|||
૫૬૨ ઇ.પૂ.
|
આ બહુમાળી બગીચાઓ ૨૨ મી.(૭૫ ફીટ) ઊંચા હતા,તેમાં તમામ જગ્યાએ પાણી પહોંચાડવાની
યાંત્રિકસુવિધા હતી.તેના છાપરાઓ પર મોટા વૃક્ષ ઉગાડેલ હતા.નેબુચાંદનઝર-૨
નામના રાજાએ પોતાની પત્નિ માટે બાંધેલ.
|
૫૩૦ ઇ.પૂ.
|
|||
૪૬૬ ઇ.પૂ-૪૫૬ ઇ.પૂ.(મંદિર) ૪૩૫ ઇ.પૂ.(બાવલું)
|
આ બાવલું ૧૨ મી.(૪૦ ફીટ)ઊંચુ હતું.
|
૫ મી સદી-૬ઠી સદી
|
|||
૫૫૦ ઇ.પૂ.
|
ગ્રીક દેવી આર્ટેમિસના માનમાં બનાવેલ,પૂરા ૧૨૦ વર્ષે આનું બાંધકામ પૂરૂં થયેલ,જે આગને કારણે નાશ પામતા મહાનસિકંદરદ્વારા ફરીથી નિર્માણ કરાયેલ.
|
૩૫૬ ઇ.પૂ.
|
|||
૩૫૧ ઇ.પૂ.
|
અંદાજે ૪૫ મી.(૧૩૫ ફીટ)ઉંચી હતી.ચારે તરફ સુંદર
શિલ્પાકૃતિઓ ધરાવતી આ કબર 'મોઝોલસ'નામના પર્શિયન સરદાર માટે બનાવેલ.
|
ઇ.સ.૧૪૯૪
|
|||
૨૯૨ ઇ.પૂ.-૨૮૦ ઇ.પૂ.
|
|||||
૨૮૦ ઇ.પૂ.
|
૧૧૫ થી ૧૩૫ મી.(૩૮૩-૪૪૦ ફીટ) ઉંચુ આ બાંધકામ કેટલીયે સદીઓ
સુધી દુનિયાનું સૌથી ઉંચુ બાંધકામ ગણાતુ રહેલ.
|
ઇ.સ. ૧૩૦૩ - ૧૪૮૦
|
No comments:
Post a Comment